તા . 6/6/13નાં રોજ સવારે 10.30 કલાકથી ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ઉપગ્રહ પ્રસારણના માધ્યમથી શિક્ષકોને પ્રેરક ઉદબોધન કરનાર છે, આ સમયગાળા દરમ્યાન પ્રજ્ઞા તાલીમમાં જોડાયેલ શિક્ષકો સહીત તમામ શિક્ષકો, તજજ્ઞો તેમજ સંબંધિત તમામ બિનચૂકરીતે ઉદબોધનમાં જોડાય તે મુજબની સુચના અને વ્યવસ્થા કરવા/કરાવવા વિનંતી છે .
Quality Enhancement Cell
State Project Office
Sarva Shiksha Abhiyan
Gandhinagar(GUJARAT)
Phone(O):079 232 47133
Tallfree:1800 233 7965
Fax:079 232 32436
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો