સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ -અધ્યયન પોથી વિતરણ બાબત


  • સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ -અધ્યયન  પોથી વિતરણ બાબત 

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાએ પહોંચાડેલ ધોરણ - 6 થી 8 (બીજસત્રની ) સ્વ -અધ્યયન  પોથી (વિના મુલ્યે )નું શાળા  કક્ષાએ  વિતરણ કરવા માં આવશે . 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો